WhatsApp Image 2020-01-26 at 8.56.21 AM

 

Trivia:

15 ઑગસ્ટ (સ્વાતંત્ર્ય દિવસ) અને 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) એ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય…?

જાણો….

15 ઑગસ્ટના દિવસે….
રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ‘ધ્વજારોહણ’ કહેવાય છે.

જેના માટે અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ વાપરવામાં આવે છે,

જ્યારે 26 જાન્યુઆરીએ….
એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ,

જેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે.

 

WhatsApp Image 2020-01-26 at 8.58.30 AM

Leave a Reply